॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લોયા-૧૭: સ્તુતિ-નિંદાનું

મહિમા

તા. ૭/૬/૧૯૬૫, વડોદરા. મુંબઈ જતા સંતોને યોગીજી મહારાજે લોયા ૧૭ વચનામૃત મોઢે કરવા આજ્ઞા કરી ને કહે, “હું પાઠ લઈશ. નાના ભગતને શિખવાડવું. ત્રણ વાનાં કરવાં: ૧. એકાંતિક ધર્મ સિદ્ધ કરવો. ૨. બ્રહ્મની સ્થિતિ કરવી. ૩. દેહનો અનાદર કરવો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૭૭]

7 June 1965, Vadodarā. Yogiji Mahārāj instructed the sadhus leaving for Mumbai to memorize Vachanāmrut Loyā 17 before saying, “I will test you. Also teach the young pārshads. Three things must be achieved: 1. Perfecting ekāntik dharma. 2. Attaining the brāhmic state. 3. Disregarding one’s physical body.”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/77]

મહિમા

તા. ૨૨/૩/૧૯૬૬, મુંબઈ. મંગળપ્રવચનમાં વચનામૃત લોયા ૧૭ નિરૂપતાં યોગીજી મહારાજ કહે, “લોયા ૧૭ સિદ્ધ કરવું. જીવનમાં લીટીએ લીટી ઉતારવી. પાયો અચળ થાય, તો મન ઘાટ ન કરે. આજે જ કરી નાખો. આ તો બહુ સુગમ. તમે, કિશોરભાઈ! મોઢે કર્યું? ગૃહસ્થને નો કરાય? હવે કરજો. સ્વામીની પ્રસાદીનું છે. શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજના પ્રતાપે સિદ્ધ થઈ જાશે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૩૬]

22 March 1966, Mumbai. During the morning discourse, while discoursing on Vachanāmrut Loyā 17, Yogiji Mahārāj said, “Perfect Vachanāmrut Loyā 17. Each line should be imbibed in our life. If one’s foundation becomes strong, then their mind will not desire anything. Do it today. This is very easy. You, Kishorebhai! Have you memorized it? Householders cannot do it? Now do it. This is the sanctified Vachanāmrut of [Gunātitānand] Swāmi. With the grace of Shāstriji Mahārāj and Bhagatji Mahārāj, it will be perfected.”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/236]

મહિમા

તા. ૬/૮/૧૯૬૫, મુંબઈમાં મંગળ પ્રવચનમાં યોગીજી મહારાજ કહે, “લોયા ૧૭ કોને મોઢે કરવાનું બાકી છે? સૂતાં પહેલાં, ખાતાં પહેલાં હંમેશાં બોલવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૯૬]

6 August 1965, Mumbai. During the morning discourse, Yogiji Mahārāj asked, “Who has yet to memorize Vachanāmrut Loyā 17? Before sleeping, before eating, it should always be recited.”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/96]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase